રથયાત્રાના પર્વ પર અમિત શાહે X પર પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
જય જગન્નાથ!
દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળ્યું. મંગળા આરતીમાં હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
રથયાત્રાના પર્વ પર અમિત શાહે X પર પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
જય જગન્નાથ!
દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળ્યું. મંગળા આરતીમાં હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.