ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલથી એટલે કે 22મી નવેમ્બર, સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. જોકે, શાળામાં કોરોનાની એસઓપી લાગૂ કરવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે.
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલથી એટલે કે 22મી નવેમ્બર, સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. જોકે, શાળામાં કોરોનાની એસઓપી લાગૂ કરવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે.