સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટા(જનરલ) ની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવો જોઇએ.
સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના મેરીટોરીયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય ક્વોટા(જનરલ) ની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવો જોઇએ.