Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા (America)ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)ના નવા પુસ્તકના આવવાની સાથે જ ભારતની રાજનીતિ (Indian Politics)માં પણ અનેક મુદ્દાઓ ગરમાવા લાગ્યા છે. ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે પૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) મુંબઈના 26/11 હુમલા બાદ પાકિસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચી રહ્યા હતા. જોકે આનું તેમણે રાજકીય નુકસાન ભોગવવું પડ્યું. સિંહે એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે મુસ્લિમ વિરોધી ભાવના વધી રહી છે જેનાથી બીજેપી (BJP)ની તાકાત વધી રહી છે.
 

અમેરિકા (America)ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)ના નવા પુસ્તકના આવવાની સાથે જ ભારતની રાજનીતિ (Indian Politics)માં પણ અનેક મુદ્દાઓ ગરમાવા લાગ્યા છે. ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે પૂર્વ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) મુંબઈના 26/11 હુમલા બાદ પાકિસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચી રહ્યા હતા. જોકે આનું તેમણે રાજકીય નુકસાન ભોગવવું પડ્યું. સિંહે એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે મુસ્લિમ વિરોધી ભાવના વધી રહી છે જેનાથી બીજેપી (BJP)ની તાકાત વધી રહી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ