સોનાની કિંમતો રૂપિયા 50,000ની સપાટીને પાર કરી ગઈ છે તેથી અને કોરોનાના કારણે પણ સોનાના બાર અને કોઈન (સિક્કા)ના વેચાણને અસર પહોંચી છે. લોકોને સોનામાં રોકાણ કરવાના ફાયદા અને તેની અગત્યતા સમજાઈ છે પરંતુ તેમના માટે રોકાણ કરવું અઘરૂં બન્યું છે. જોકે આ વસ્તુ સામે આવ્યા બાદ સોનાના સિક્કા અને બાર બનાવનારાઓ અને જ્વેલર્સે નાનકડાં-નાજુક માત્ર 0.5 ગ્રામ વજન ધરાવતા સોનાના બાર લોન્ચ કર્યા છે જેથી લોકોને સોનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે.
સોનાની કિંમતો રૂપિયા 50,000ની સપાટીને પાર કરી ગઈ છે તેથી અને કોરોનાના કારણે પણ સોનાના બાર અને કોઈન (સિક્કા)ના વેચાણને અસર પહોંચી છે. લોકોને સોનામાં રોકાણ કરવાના ફાયદા અને તેની અગત્યતા સમજાઈ છે પરંતુ તેમના માટે રોકાણ કરવું અઘરૂં બન્યું છે. જોકે આ વસ્તુ સામે આવ્યા બાદ સોનાના સિક્કા અને બાર બનાવનારાઓ અને જ્વેલર્સે નાનકડાં-નાજુક માત્ર 0.5 ગ્રામ વજન ધરાવતા સોનાના બાર લોન્ચ કર્યા છે જેથી લોકોને સોનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે.