મહારાષ્ટ્રના નવાબ મલિક અને નાર્કેટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે ચાલી રહેલ વિવાદ હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. આ દરમિયાન નવાબ મલિકની દીકરી નીલોફર મલિકે સમીર વાનખેડે સાથે જોડાયેલા નવા દસ્તાવેજ જાહેર કર્યા છે. નીલોફર મલિકે કથિત મેરેજ સર્ટિફિકેટ અને એક વેડિંગ રિસેપ્શન ઈનવિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
મહારાષ્ટ્રના નવાબ મલિક અને નાર્કેટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે ચાલી રહેલ વિવાદ હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. આ દરમિયાન નવાબ મલિકની દીકરી નીલોફર મલિકે સમીર વાનખેડે સાથે જોડાયેલા નવા દસ્તાવેજ જાહેર કર્યા છે. નીલોફર મલિકે કથિત મેરેજ સર્ટિફિકેટ અને એક વેડિંગ રિસેપ્શન ઈનવિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.