Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનને મહત્વનો નિર્ણય કર્યો છે. સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી જ દવાઓની દુકાન ખુલ્લી રહેશે. જ્યારે હોલસેલની દુકાનો સવારે 10થી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. દવાઓના બહાને લોકો રસ્તાઓ પર ફરતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે અમદાવાદમાં ઘણા લોકો એવા છે કે જેઓ દવાની ફાઈલો લઈને બહાર રખડવા નીકળી પડે છે. ત્યારે હવે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના આ નિર્ણયથી સાંજના સમયે દવાના નામે બહાર ફરવા નિકળતા લોકો ઓછા થશે. જો કોઈ પણ ખોટા બહાના બતાવીને બહાર નિકળશે તો પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનને મહત્વનો નિર્ણય કર્યો છે. સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી જ દવાઓની દુકાન ખુલ્લી રહેશે. જ્યારે હોલસેલની દુકાનો સવારે 10થી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. દવાઓના બહાને લોકો રસ્તાઓ પર ફરતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે અમદાવાદમાં ઘણા લોકો એવા છે કે જેઓ દવાની ફાઈલો લઈને બહાર રખડવા નીકળી પડે છે. ત્યારે હવે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના આ નિર્ણયથી સાંજના સમયે દવાના નામે બહાર ફરવા નિકળતા લોકો ઓછા થશે. જો કોઈ પણ ખોટા બહાના બતાવીને બહાર નિકળશે તો પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ