Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદ ભવનના પરિસરમાં હવેથી ધરણાં, ભૂખ હડતાળ વગેરેનું આયોજન નહીં થઈ શકે. આ માટે સચિવાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યસભાના મહાસચિવના નવા આદેશ પ્રમાણે સંસદના સદસ્યો હવેથી કોઈ પણ પ્રકારના ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર, હડતાળ વગેરે માટે તે પરિસરનો ઉપયોગ નહીં કરી શકે.
પીસી મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, સદસ્યો કોઈ પણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, હડતાળ, ઉપવાસ કે અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવાના ઉદ્દેશ્યથી સંસદ ભવનના પરિસરનો ઉપયોગ નહીં કરી શકે.  
 

સંસદ ભવનના પરિસરમાં હવેથી ધરણાં, ભૂખ હડતાળ વગેરેનું આયોજન નહીં થઈ શકે. આ માટે સચિવાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યસભાના મહાસચિવના નવા આદેશ પ્રમાણે સંસદના સદસ્યો હવેથી કોઈ પણ પ્રકારના ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર, હડતાળ વગેરે માટે તે પરિસરનો ઉપયોગ નહીં કરી શકે.
પીસી મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, સદસ્યો કોઈ પણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, હડતાળ, ઉપવાસ કે અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવાના ઉદ્દેશ્યથી સંસદ ભવનના પરિસરનો ઉપયોગ નહીં કરી શકે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ