પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીર મુદ્દે ફરી એક વખત પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. મેહબૂબાએ જમ્મુ કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાત કરવી પડશે તેમ જણાવ્યું હતું. મેહબૂબાના કહેવા પ્રમાણે 'વાતચીત વગર સમાધાન નહીં થઈ શકે. AFSPAના કારણે ઘાટીના લોકો પરેશાન થઈ ગયા છે. સુરક્ષાબળોને આટલો પાવર આપવામાં આવ્યો તેમ છતાં સરપંચ મરી રહ્યા છે, લોકો પર ગોળીઓ ચાલી રહી છે.'
મેહબૂબાએ જણાવ્યું કે, 'મારા મતે આપણાં ઘરમાં જ કોઈને કોઈ ઉણપ છે, ક્યાંકને ક્યાંક આપણે જ નિષ્ફળ જણાઈ રહ્યા છીએ. પાકિસ્તાન સાથે વાત કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. ભલે ગમે તેટલી ફોજ લઈ આવો, વાત તો કરવી જ પડશે.'
પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીર મુદ્દે ફરી એક વખત પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. મેહબૂબાએ જમ્મુ કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાત કરવી પડશે તેમ જણાવ્યું હતું. મેહબૂબાના કહેવા પ્રમાણે 'વાતચીત વગર સમાધાન નહીં થઈ શકે. AFSPAના કારણે ઘાટીના લોકો પરેશાન થઈ ગયા છે. સુરક્ષાબળોને આટલો પાવર આપવામાં આવ્યો તેમ છતાં સરપંચ મરી રહ્યા છે, લોકો પર ગોળીઓ ચાલી રહી છે.'
મેહબૂબાએ જણાવ્યું કે, 'મારા મતે આપણાં ઘરમાં જ કોઈને કોઈ ઉણપ છે, ક્યાંકને ક્યાંક આપણે જ નિષ્ફળ જણાઈ રહ્યા છીએ. પાકિસ્તાન સાથે વાત કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. ભલે ગમે તેટલી ફોજ લઈ આવો, વાત તો કરવી જ પડશે.'