Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવા કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આજે આશ્રમમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. પ્રમોશનલ એક્ટિવિટી અંગે તપાસ કરવા માટે કબ્જે લેવામાં આ તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. તેમજ નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ ડીપીએસ(હિરાપુર)ના પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પકસિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.

હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવા કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આજે આશ્રમમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. પ્રમોશનલ એક્ટિવિટી અંગે તપાસ કરવા માટે કબ્જે લેવામાં આ તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. તેમજ નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ ડીપીએસ(હિરાપુર)ના પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પકસિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ