Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે મિર્ઝાપુર કોર્ટે સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાના શરતી જામીન મંજૂર કર્યા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા બન્ને સાધ્વીઓને શરતી જામીન આપ્યા છે. નોંધનીય છે કે, કોર્ટે બન્ને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા તેમજ દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે જામીન આપ્યા છે.

હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે મિર્ઝાપુર કોર્ટે સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાના શરતી જામીન મંજૂર કર્યા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા બન્ને સાધ્વીઓને શરતી જામીન આપ્યા છે. નોંધનીય છે કે, કોર્ટે બન્ને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા તેમજ દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે જામીન આપ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ