Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 કોરોના મહામારીના કેસના આંકડા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાનવા 268 કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યી માટે ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યના ૪ મહાનગરોમાં તા. 28 ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
 

 કોરોના મહામારીના કેસના આંકડા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાનવા 268 કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યી માટે ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યના ૪ મહાનગરોમાં તા. 28 ફેબ્રુઆરી સુધી રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ