પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહી છે. હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. હુમલાખોર આતંકીઓના સગડ મેળવવા માટે NIAએ 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મળી હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, જેની જવાબદારી લશ્કર સાથે સંકળાયેલા TRF દ્વારા લેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે દિલ્હીમાં સુરક્ષા કડક બનાવવાના નિર્દેશો પણ આપ્યા છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહી છે. હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. હુમલાખોર આતંકીઓના સગડ મેળવવા માટે NIAએ 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મળી હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, જેની જવાબદારી લશ્કર સાથે સંકળાયેલા TRF દ્વારા લેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે દિલ્હીમાં સુરક્ષા કડક બનાવવાના નિર્દેશો પણ આપ્યા છે.