થોડા દિવસો પહેલા MNS વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માંગ સાથે 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી હતી. તે જ સમયે, રાજ ઠાકરેની ચેતવણી પછી, સોમવારે, મહારાષ્ટ્રના ગૃહ વિભાગે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ પર નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમ મુજબ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વગાડતા પહેલા
થોડા દિવસો પહેલા MNS વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માંગ સાથે 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી હતી. તે જ સમયે, રાજ ઠાકરેની ચેતવણી પછી, સોમવારે, મહારાષ્ટ્રના ગૃહ વિભાગે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ પર નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમ મુજબ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વગાડતા પહેલા