સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની પ્રતિમાને શ્રધ્ધાંજલિ આપી હતી.
તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, વોર મેમોરિયલ પર રાજનીતિ થઈ રહી છે પણ શહીદોમાં ભેદભાવ થવો જોઈએ નહીં.ઈતિહાસને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે.અમર જ્યોતિ બૂઝાવીને અને બીજી તરફ નેતાજીની પ્રતિમા સ્થાપિત કરીને તેમને સન્માન આપી શકાય નહીં.
સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની પ્રતિમાને શ્રધ્ધાંજલિ આપી હતી.
તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, વોર મેમોરિયલ પર રાજનીતિ થઈ રહી છે પણ શહીદોમાં ભેદભાવ થવો જોઈએ નહીં.ઈતિહાસને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે.અમર જ્યોતિ બૂઝાવીને અને બીજી તરફ નેતાજીની પ્રતિમા સ્થાપિત કરીને તેમને સન્માન આપી શકાય નહીં.