Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ સેવાદળની રાષ્ટ્રીય શિબિરમાં વહેંચવામાં આવેલી બુકલેટમાં સાવરકર વિશે વિવાદાસ્પદ માહિતી દર્શાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ભાજપ પછી હવે શિવસેનાએ પણ આ બુકલેટનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના NCP નેતા નવાબ મલિકે શનિવારે કહ્યું છે કે, વિવાદાસ્પદ લેખ લખવો ખોટી વાત છે. વૈચારિક મતભેદ ઠીક છે પરંતુ વ્યક્તિગત ટીપ્પણી યોગ્ય નથી. ખાસ કરીને એ વ્યક્તિ વિશે જે જીવીત નથી. તેમણે કોંગ્રેસ-સેવાદળને બુકલેટ પરત લેવાની માંગણી કરી છે.

કોંગ્રેસ સેવાદળની રાષ્ટ્રીય શિબિરમાં વહેંચવામાં આવેલી બુકલેટમાં સાવરકર વિશે વિવાદાસ્પદ માહિતી દર્શાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ભાજપ પછી હવે શિવસેનાએ પણ આ બુકલેટનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના NCP નેતા નવાબ મલિકે શનિવારે કહ્યું છે કે, વિવાદાસ્પદ લેખ લખવો ખોટી વાત છે. વૈચારિક મતભેદ ઠીક છે પરંતુ વ્યક્તિગત ટીપ્પણી યોગ્ય નથી. ખાસ કરીને એ વ્યક્તિ વિશે જે જીવીત નથી. તેમણે કોંગ્રેસ-સેવાદળને બુકલેટ પરત લેવાની માંગણી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ