Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન મોદીએ શનિવારે સાંજે દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કારગીલ વિજય દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. કારગીલ યુદ્ધના ૨૦ વર્રષ પૂરા થવાને અવસરે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કારગીલ વિજયગાથા આગામી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. યુદ્ધ સરકારો લડતી નથી, યુદ્ધ આખો દેશ લડે છે સરકાર તો આવતી- જતી રહે છે પણ જે દેશ માટે જીવવા-મરવાની પરવાહ કરતા નથી તેઓ અમર બને છે. પીએમે કહ્યું કે પાકિસ્તાને શરૂઆતથી જ છળ કર્યું છે. પાકિસ્તાને ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં છળ કર્યું પરંતુ ૧૯૯૯ માં પાકિસ્તાનના છળને ચારણી કરી નાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા કાજે કોઈના દબાણ કે પ્રભાવમાં કામ નહીં થાય.
 

વડાપ્રધાન મોદીએ શનિવારે સાંજે દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કારગીલ વિજય દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. કારગીલ યુદ્ધના ૨૦ વર્રષ પૂરા થવાને અવસરે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કારગીલ વિજયગાથા આગામી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. યુદ્ધ સરકારો લડતી નથી, યુદ્ધ આખો દેશ લડે છે સરકાર તો આવતી- જતી રહે છે પણ જે દેશ માટે જીવવા-મરવાની પરવાહ કરતા નથી તેઓ અમર બને છે. પીએમે કહ્યું કે પાકિસ્તાને શરૂઆતથી જ છળ કર્યું છે. પાકિસ્તાને ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં છળ કર્યું પરંતુ ૧૯૯૯ માં પાકિસ્તાનના છળને ચારણી કરી નાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રની સુરક્ષા કાજે કોઈના દબાણ કે પ્રભાવમાં કામ નહીં થાય.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ