Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈની 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાંઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી જામીન મળ્યાં છે. શનિવારે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યા ત્યાંરે તેણે લોકોને ભીડ ભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી આવી હતી.
 

સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈની 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાંઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી જામીન મળ્યાં છે. શનિવારે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યા ત્યાંરે તેણે લોકોને ભીડ ભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી આવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ