Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મ્યાનમારની એક કોર્ટે બુધવારે પદભ્રષ્ટ કરવામાં આવેલા નેતા આંગ સાન સુ કીને  ભ્રષ્ટાચારને લગતા કેસમાં દોષી ઠેરવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ભ્રષ્ટાચાર મામલે દોષી ઠેરવાયા બાદ લોકશાહીના સમર્થક નેતાને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીને 6,00,000 ડોલર કેશ અને સોનાની લાંચ લેવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે. 
 

મ્યાનમારની એક કોર્ટે બુધવારે પદભ્રષ્ટ કરવામાં આવેલા નેતા આંગ સાન સુ કીને  ભ્રષ્ટાચારને લગતા કેસમાં દોષી ઠેરવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ભ્રષ્ટાચાર મામલે દોષી ઠેરવાયા બાદ લોકશાહીના સમર્થક નેતાને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીને 6,00,000 ડોલર કેશ અને સોનાની લાંચ લેવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ