વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાના માટે વિભિન્ન દળનું સમર્થન મેળવવા માટે ગત તા. 15 જુલાઈના રોજ પટના પહોંચ્યા હતા. ત્યારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રીએ તેમના અનેક કોલ, મેસેજની અવગણના કરી હોવાની ફરિયાદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, સમર્થન માટે તેઓ દેશભરના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ નીતીશ કુમાર તેમના સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી. તેમને એવું લાગી રહ્યું છે કે, નીતીશ કુમાર સામે તેમનું સ્ટેટસ એટલું નીચું છે કે, નીતીશ કુમાર તેમના સાથે વાત કરવાનું પણ અયોગ્ય સમજે છે. તેઓ નીતીશ કુમાર સાથે વાત પણ નથી કરી શક્યા.
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાના માટે વિભિન્ન દળનું સમર્થન મેળવવા માટે ગત તા. 15 જુલાઈના રોજ પટના પહોંચ્યા હતા. ત્યારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રીએ તેમના અનેક કોલ, મેસેજની અવગણના કરી હોવાની ફરિયાદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, સમર્થન માટે તેઓ દેશભરના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ નીતીશ કુમાર તેમના સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી. તેમને એવું લાગી રહ્યું છે કે, નીતીશ કુમાર સામે તેમનું સ્ટેટસ એટલું નીચું છે કે, નીતીશ કુમાર તેમના સાથે વાત કરવાનું પણ અયોગ્ય સમજે છે. તેઓ નીતીશ કુમાર સાથે વાત પણ નથી કરી શક્યા.