Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુથૂટ ગ્રુપના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું નિધન થયું છે. દેશની રાજધાની દિલ્હીમાં તેમણે 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. એમ.જી. જ્યોર્જ મુથૂટ દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે.
જ્યોર્જ મુથૂટનો જન્મ 2 નવેમ્બર 1949માં કેરળમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એમ.જી.જ્યોર્જ મુથૂટ તેના ઘરની સીડી પરથી નીચે પડ્યા હતા. જે બાદ તેને દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સાંજે 6.58 વાગ્યે તેને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 
 

મુથૂટ ગ્રુપના અધ્યક્ષ એમ.જી. જ્યોર્જ મુથૂટનું નિધન થયું છે. દેશની રાજધાની દિલ્હીમાં તેમણે 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. એમ.જી. જ્યોર્જ મુથૂટ દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે.
જ્યોર્જ મુથૂટનો જન્મ 2 નવેમ્બર 1949માં કેરળમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એમ.જી.જ્યોર્જ મુથૂટ તેના ઘરની સીડી પરથી નીચે પડ્યા હતા. જે બાદ તેને દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સાંજે 6.58 વાગ્યે તેને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ