મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી છે. એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યાએ દીવાલ ધારાશાયીની ઘટના સામે આવી છે. આ ત્રણ દૂર્ધટનામાં 21 લોકોનાં મોત થયા નિપજ્યા હોવાના અહેવાલ પ્રપ્ત થઈ રહ્યાં છે.
દિવાલ ઘરાશાયી બનાવની ઘટના મલાડ ઈસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બની છે. મલાડ ઈસ્ટમાં 12 લોકોના મોત નિપજ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે. જ્યારે કલ્યાણમાં 3 લોકો દિવાલ ઘરાશયીની ચપેટમાં આવી જતાં મૃત્યું પામ્યા છે.
જ્યારે પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ઘરાશયી થઈ જતાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ ત્રણેય ઘટના અડધી રાતે થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાછે . આ દૂર્ધટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય મહારાષ્ટ્રના મુ્ખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી છે. એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યાએ દીવાલ ધારાશાયીની ઘટના સામે આવી છે. આ ત્રણ દૂર્ધટનામાં 21 લોકોનાં મોત થયા નિપજ્યા હોવાના અહેવાલ પ્રપ્ત થઈ રહ્યાં છે.
દિવાલ ઘરાશાયી બનાવની ઘટના મલાડ ઈસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બની છે. મલાડ ઈસ્ટમાં 12 લોકોના મોત નિપજ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે. જ્યારે કલ્યાણમાં 3 લોકો દિવાલ ઘરાશયીની ચપેટમાં આવી જતાં મૃત્યું પામ્યા છે.
જ્યારે પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ઘરાશયી થઈ જતાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ ત્રણેય ઘટના અડધી રાતે થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાછે . આ દૂર્ધટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય મહારાષ્ટ્રના મુ્ખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે.