વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંધિયા આજે સાંજે ભાજપમાં જોડાવાના છે.જણાવી દઈએ કે, નારાજ સિંધિયા બાદ કોંગ્રેસના 19 ધારાસભ્યોએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આ બધા ધારાસભ્યો પણ સાંજે ભાજપમાં સામેલ થઈ શકે છે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંધિયા આજે સાંજે ભાજપમાં જોડાવાના છે.જણાવી દઈએ કે, નારાજ સિંધિયા બાદ કોંગ્રેસના 19 ધારાસભ્યોએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આ બધા ધારાસભ્યો પણ સાંજે ભાજપમાં સામેલ થઈ શકે છે.