Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય શ્રમમંત્રી થાવરચદં ગેહલોતના નેતૃત્વ હેઠળ રચાયેલા ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સના તાજેતરના અહેવાલમાં દેશમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે તાળાબંધી ને લીધે દેશમાં નવ કરોડથી વધુ શહેરી કામદારોને અસર પહોંચી છે અને તેમની રોજીરોટી બધં થઈ ગઈ છે.

મંત્રીઓના આ જૂથ દ્રારા સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ વડાપ્રધાનની ઓફિસમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય શ્રમમંત્રી થાવરચદં ગેહલોતના નેતૃત્વ હેઠળ રચાયેલા ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સના તાજેતરના અહેવાલમાં દેશમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે તાળાબંધી ને લીધે દેશમાં નવ કરોડથી વધુ શહેરી કામદારોને અસર પહોંચી છે અને તેમની રોજીરોટી બધં થઈ ગઈ છે.

મંત્રીઓના આ જૂથ દ્રારા સમગ્ર સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ વડાપ્રધાનની ઓફિસમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ