Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં સતત ઘણા દિવસોથી કોરોનાથી સંક્રમિત થનારા લોકોનો આંક રોજ 90 લાખથી વધુ આવી રહ્યો હતો, જેમાં આજે આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખને નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,054 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 49,30,237 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 38 લાખ 59 હજાર 400 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,90,061 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 80,776 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 

દેશમાં સતત ઘણા દિવસોથી કોરોનાથી સંક્રમિત થનારા લોકોનો આંક રોજ 90 લાખથી વધુ આવી રહ્યો હતો, જેમાં આજે આંશિક રાહત જોવા મળી રહી છે. પરંતુ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખને નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,809 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,054 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 49,30,237 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 38 લાખ 59 હજાર 400 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,90,061 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 80,776 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ