Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના કાળમાં અટકી ગયેલ શૈક્ષણિક સત્ર પ્રભાવિત ન થાય તે માટે ગુજરાત સરકારે એક મોટી ઘોષણા કરી છે. સરકારે પહેલાથી આઠમાં ધોરણ સુધીના બાળકોને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખુદ સોશિયલ મીડિયા પર આની ઘોષણા કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પહેલાથી આઠમાં ધોરણ સુધી 51.25 લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ છે.
 

કોરોના કાળમાં અટકી ગયેલ શૈક્ષણિક સત્ર પ્રભાવિત ન થાય તે માટે ગુજરાત સરકારે એક મોટી ઘોષણા કરી છે. સરકારે પહેલાથી આઠમાં ધોરણ સુધીના બાળકોને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખુદ સોશિયલ મીડિયા પર આની ઘોષણા કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પહેલાથી આઠમાં ધોરણ સુધી 51.25 લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ