Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5011 કેસ નોંધાયા છે. જેની સામે 2525 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 49 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4746 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.27 ટકા છે. અત્યાર સુધીમાં 78,71,091 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 10,31,664 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,87,617 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5011 કેસ નોંધાયા છે. જેની સામે 2525 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 49 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4746 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.27 ટકા છે. અત્યાર સુધીમાં 78,71,091 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 10,31,664 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,87,617 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ