Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની કુલ વસ્તીના 10 ટકા વૃદ્ધો છે. દેશમાં કોવિડ-19થી થયેલા મોતમાંથી 50 ટકા મૃતકો વૃદ્ધો હતા, તેમ કેન્દ્ર સરકારે રે જણાવ્યું હતું. આ સિવાય કોવિડ-19થી મૃત્યુ પામેલા  73 ટકા દર્દીઓને અન્ય તકલીફ પણ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત કોવિડ 19ની સારવારનું સંચાલન કરવામાં સક્ષમ છે અને અન્ય દેશોની સરખામણીમાં મૃત્યુદર પણ ઘટાડી શકે છે.
 

ભારતની કુલ વસ્તીના 10 ટકા વૃદ્ધો છે. દેશમાં કોવિડ-19થી થયેલા મોતમાંથી 50 ટકા મૃતકો વૃદ્ધો હતા, તેમ કેન્દ્ર સરકારે રે જણાવ્યું હતું. આ સિવાય કોવિડ-19થી મૃત્યુ પામેલા  73 ટકા દર્દીઓને અન્ય તકલીફ પણ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત કોવિડ 19ની સારવારનું સંચાલન કરવામાં સક્ષમ છે અને અન્ય દેશોની સરખામણીમાં મૃત્યુદર પણ ઘટાડી શકે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ