Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણનાં કુલ કેસ 3,40,67,719 થયા છે. જેમાં 1,95,846 એક્ટિવ કેસ છે. 3,34,19,749 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કુલ 4,52,124 મૃત્યુઆંક છે. દેશમાં અત્યાર સુધી રસીના 97,65,89,540 ડોઝ અપાયા છે.
 

દેશમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણનાં કુલ કેસ 3,40,67,719 થયા છે. જેમાં 1,95,846 એક્ટિવ કેસ છે. 3,34,19,749 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કુલ 4,52,124 મૃત્યુઆંક છે. દેશમાં અત્યાર સુધી રસીના 97,65,89,540 ડોઝ અપાયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ