કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7964 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન 265 લોકોના મરણ થયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 1,73,763 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4971 નોંધાયા છે. કોરોનાના કુલ 1,73,763 કેસોમાંથી 86422 એક્ટિવ કેસ છે, જ્યારે 82,370 લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7964 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન 265 લોકોના મરણ થયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 1,73,763 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4971 નોંધાયા છે. કોરોનાના કુલ 1,73,763 કેસોમાંથી 86422 એક્ટિવ કેસ છે, જ્યારે 82,370 લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.