સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.2થી 7 દરમિયાન વરસાદ સાથે મહા વાવઝોડુ ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 બંદરો પરની 3012 બોટો પૈકીની 2900 બોટો દરિયામાં હતી. જે પૈકીની વાવાઝોડાની આગાહીને લીધે 250 જેટલી બોટો બંદરે પરત ફરી છે. ત્યારે 2700 જેટલી બોટો હજુ દરિયામાં છે, આ તમામ બોટને આજે સાંજ સુધીમાં બંદર પર પરત ફરવાની કડક સુચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.2થી 7 દરમિયાન વરસાદ સાથે મહા વાવઝોડુ ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 10 બંદરો પરની 3012 બોટો પૈકીની 2900 બોટો દરિયામાં હતી. જે પૈકીની વાવાઝોડાની આગાહીને લીધે 250 જેટલી બોટો બંદરે પરત ફરી છે. ત્યારે 2700 જેટલી બોટો હજુ દરિયામાં છે, આ તમામ બોટને આજે સાંજ સુધીમાં બંદર પર પરત ફરવાની કડક સુચના આપવામાં આવી છે.