Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. વસૂલી કાંડમાં અનિલ દેશમુખ વિરૂદ્ધ EDએ લુકઆઉટ નોટિસ જારી કરી છે. 
હવે અનિલ દેશમુખ દેશ છોડીને જઈ શકતા નથી. દેશમુખ પર મહારાષ્ટ્રના ગૃહ મંત્રી હતા ત્યારનો 100 કરોડથી વધારાની વસૂલીનો આરોપ છે.
 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. વસૂલી કાંડમાં અનિલ દેશમુખ વિરૂદ્ધ EDએ લુકઆઉટ નોટિસ જારી કરી છે. 
હવે અનિલ દેશમુખ દેશ છોડીને જઈ શકતા નથી. દેશમુખ પર મહારાષ્ટ્રના ગૃહ મંત્રી હતા ત્યારનો 100 કરોડથી વધારાની વસૂલીનો આરોપ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ