દશેરાના દિવસે જ મોહન ભાગવત પર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિશાન તાક્યુ છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, મોહન ભાગવત ચીન અંગેનુ સત્ય જાણે છે પણ તેનો સામનો કરતા ડરે છે.સત્ય એ છે કે ચીને આપણી જમીન લઈ લીધી છે.
વિજયા દશમી પ્રસંગે મોહન ભાગવતે કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આખી દુનિયા જોઈ રહી છે કે ચીન કેવી રીતે ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યુ છે.ચીનના વિસ્તારવાદી વલણથી આખી દુનિયા વકેફ છે.ચીને ભારત સહિત બીજા દેશો સાથે પંગો લીધો છે પણ ભારતે ચીનને જે રીતે જવાબ આપ્યો છે તેનાથી ચીન ગભરાઈ ગયુ છે.
દશેરાના દિવસે જ મોહન ભાગવત પર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિશાન તાક્યુ છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, મોહન ભાગવત ચીન અંગેનુ સત્ય જાણે છે પણ તેનો સામનો કરતા ડરે છે.સત્ય એ છે કે ચીને આપણી જમીન લઈ લીધી છે.
વિજયા દશમી પ્રસંગે મોહન ભાગવતે કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આખી દુનિયા જોઈ રહી છે કે ચીન કેવી રીતે ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યુ છે.ચીનના વિસ્તારવાદી વલણથી આખી દુનિયા વકેફ છે.ચીને ભારત સહિત બીજા દેશો સાથે પંગો લીધો છે પણ ભારતે ચીનને જે રીતે જવાબ આપ્યો છે તેનાથી ચીન ગભરાઈ ગયુ છે.