Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટાયા પછી ગુરુવારે સાંજે ૭ વાગ્યે ભારતનાં વડાપ્રધાન પદે બીજી વખત શપથ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં તેમની સાથે કેબિનેટનાં ૬૫ પ્રધાનો પણ શપથ લેશે તેવી સંભાવના છે. જેમાં ૪૦ ટકા નવા ચહેરા હશે. કેબિનેટમાં કોને કોને સ્થાન આપવું તે અંગે મોદી અને શાહ વચ્ચે ૪ કલાકની મેરેથોન મિટિંગ યોજાઈ હતી. આ વખતે કેન્દ્રિય પ્રધાનમંડળમાં ૨૫ ટકા મહિલાઓ અને ૪૦ ટકા જુદાજુદા ક્ષેત્રનાં નિષ્ણાતોને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં એનડીએને ૫૪૨માંથી ૩૫૩ અને ભાજપને એકલાને ૩૦૩ બેઠકો મળી છે. આમ ભાજપનાં વડપણ હેઠળ એનડીએ કેન્દ્રમાં ફરી સરકાર બનાવી રહી છે. મોદી ૩૦મીએ શપથ લીધા પછી ૩૧મીએ જુદા જુદા દેશનાં વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટાયા પછી ગુરુવારે સાંજે ૭ વાગ્યે ભારતનાં વડાપ્રધાન પદે બીજી વખત શપથ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં તેમની સાથે કેબિનેટનાં ૬૫ પ્રધાનો પણ શપથ લેશે તેવી સંભાવના છે. જેમાં ૪૦ ટકા નવા ચહેરા હશે. કેબિનેટમાં કોને કોને સ્થાન આપવું તે અંગે મોદી અને શાહ વચ્ચે ૪ કલાકની મેરેથોન મિટિંગ યોજાઈ હતી. આ વખતે કેન્દ્રિય પ્રધાનમંડળમાં ૨૫ ટકા મહિલાઓ અને ૪૦ ટકા જુદાજુદા ક્ષેત્રનાં નિષ્ણાતોને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં એનડીએને ૫૪૨માંથી ૩૫૩ અને ભાજપને એકલાને ૩૦૩ બેઠકો મળી છે. આમ ભાજપનાં વડપણ હેઠળ એનડીએ કેન્દ્રમાં ફરી સરકાર બનાવી રહી છે. મોદી ૩૦મીએ શપથ લીધા પછી ૩૧મીએ જુદા જુદા દેશનાં વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ