કોંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના ચોમાસું સત્ર શરૂ થવાના આરંભે મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે સંસદના સત્રમાં પ્રશ્ન કાળ રદ કરીને મોદી સરકાર લોકશાહીનું ગળું ઘોંટી રહી હતી.
કોંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના ચોમાસું સત્ર શરૂ થવાના આરંભે મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે સંસદના સત્રમાં પ્રશ્ન કાળ રદ કરીને મોદી સરકાર લોકશાહીનું ગળું ઘોંટી રહી હતી.