Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બેરોજગારી, વીજળી સંકટ અને મોંઘવારીને લઈને આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બેરોજગારી, મોંઘવારી, વીજળી સંકટ અને ખેડૂતોના મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સોમવારે એક ટ્વીટમાં તેમણે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 8 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનું કામ કર્યું છે.
 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બેરોજગારી, વીજળી સંકટ અને મોંઘવારીને લઈને આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બેરોજગારી, મોંઘવારી, વીજળી સંકટ અને ખેડૂતોના મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સોમવારે એક ટ્વીટમાં તેમણે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 8 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનું કામ કર્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ