Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકડાઉન દરમિયાન સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુઘી ટાળવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજ દરોમાં પણ ઘટાડાનો નિર્ણય લીધો છે. આ મામલે નવા વ્યાજ દર પણ જાહેર કરી દેવાયા છે.

અહેવાલ પ્રમાણે 1 એપ્રિલ 2020થી 30 જૂન 2020 સુધી GPF અને અન્ય ફંડ પર 7.1% વ્યાજ મળશે જ્યારે ગત ત્રિમાસિક દરમિયાન તેના પર 7.9% વ્યાજ મળતું હતું તે હવે દર ઘટ્યો છે. જ્યારે GPFનો વ્યાજ દર ત્રણ મહીનાના ગાળા પર આધારીત હોય છે.

સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકડાઉન દરમિયાન સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુઘી ટાળવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજ દરોમાં પણ ઘટાડાનો નિર્ણય લીધો છે. આ મામલે નવા વ્યાજ દર પણ જાહેર કરી દેવાયા છે.

અહેવાલ પ્રમાણે 1 એપ્રિલ 2020થી 30 જૂન 2020 સુધી GPF અને અન્ય ફંડ પર 7.1% વ્યાજ મળશે જ્યારે ગત ત્રિમાસિક દરમિયાન તેના પર 7.9% વ્યાજ મળતું હતું તે હવે દર ઘટ્યો છે. જ્યારે GPFનો વ્યાજ દર ત્રણ મહીનાના ગાળા પર આધારીત હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ