Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી વિવાદને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે (29 જાન્યુઆરી) પોતાના ટ્વિટમાં કહ્યું કે મોદી સરકારે રાજદ્રોહ કર્યો છે.તેમણે રાજકારણીઓ અને અધિકારીઓના ફોન ટેપ કરવા માટે પેગાસસ જાસૂસી સાધનો ખરીદ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે
 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી વિવાદને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે (29 જાન્યુઆરી) પોતાના ટ્વિટમાં કહ્યું કે મોદી સરકારે રાજદ્રોહ કર્યો છે.તેમણે રાજકારણીઓ અને અધિકારીઓના ફોન ટેપ કરવા માટે પેગાસસ જાસૂસી સાધનો ખરીદ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ