વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં સ્વચ્છતા અભિયાનના સફળ સંચાલન માટે બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનો પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકીપર્સ ઍવૉર્ડ મળ્યો. ફાઉન્ડેશનના કો-ચેરમેન બિલ ગેટ્સે પીએમ મોદીને આ સમ્માન આપ્યું. આ અવસર પર પીએમે કહ્યું કે તેઓ આ સમ્માન એ ભારતીયોને સમર્પિત કરે છે જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યું, જેમણે સ્વચ્છતાને પોતાની દૈનિક જિંદગીમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં સ્વચ્છતા અભિયાનના સફળ સંચાલન માટે બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનો પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકીપર્સ ઍવૉર્ડ મળ્યો. ફાઉન્ડેશનના કો-ચેરમેન બિલ ગેટ્સે પીએમ મોદીને આ સમ્માન આપ્યું. આ અવસર પર પીએમે કહ્યું કે તેઓ આ સમ્માન એ ભારતીયોને સમર્પિત કરે છે જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યું, જેમણે સ્વચ્છતાને પોતાની દૈનિક જિંદગીમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી.