Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદીના નેતૃત્વમાં મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં રેલવે બોર્ડના પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હવે આઠની જગ્યાએ અધ્યક્ષ સહિત પાંચ સભ્યો રહેશે. અલગ-અલગ કેડરને ભેગા કરીને માત્ર એક કેડર બનાવવામાં આવશે. જેનુ નામ ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (Indian Railways Management System, IRMS) હશે. 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, ગ્રુપ-Aની 8 સેવાઓને ઇન્ડિયન મેનેજમેન્ટ સર્વિસમાં એકીકૃત કરવામાં આવી છે. જેમાં રેલવેની કાર્યક્ષમતા વધશે, નિર્ણય લેવામાં ઝડપ, ઓર્ગેનાઇઝેશનનું સુઘડ સ્વરુપ, નોકરશાહો પર નિયંત્રણ વગેરે મામલાઓમાં સરળતા રહેશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણયથી કર્મચારીઓ ડિપાર્ટમેન્ટથી ઉપર વિચારી શકશે, જૂથવાદને ખતમ કરી શકાશે. આ નિર્ણય પર તમામની સંમતિ લેવામાં આવી છે અને એની સાનૂકુળ અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે.

PM મોદીના નેતૃત્વમાં મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં રેલવે બોર્ડના પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હવે આઠની જગ્યાએ અધ્યક્ષ સહિત પાંચ સભ્યો રહેશે. અલગ-અલગ કેડરને ભેગા કરીને માત્ર એક કેડર બનાવવામાં આવશે. જેનુ નામ ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (Indian Railways Management System, IRMS) હશે. 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, ગ્રુપ-Aની 8 સેવાઓને ઇન્ડિયન મેનેજમેન્ટ સર્વિસમાં એકીકૃત કરવામાં આવી છે. જેમાં રેલવેની કાર્યક્ષમતા વધશે, નિર્ણય લેવામાં ઝડપ, ઓર્ગેનાઇઝેશનનું સુઘડ સ્વરુપ, નોકરશાહો પર નિયંત્રણ વગેરે મામલાઓમાં સરળતા રહેશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણયથી કર્મચારીઓ ડિપાર્ટમેન્ટથી ઉપર વિચારી શકશે, જૂથવાદને ખતમ કરી શકાશે. આ નિર્ણય પર તમામની સંમતિ લેવામાં આવી છે અને એની સાનૂકુળ અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ