Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિને વાયનાડમાં જાહેર રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આ રેલીમાં જણાવ્યું કે નાથૂરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા એકસમાન છે. આ બન્નેની વિચારધારામાં કોઈ અંતર નથી. મોદીમાં હિંમત નથી કે તેઓ જણાવી શકે કે તેમને ગોડસેમાં વિશ્વાસ છે. સભા પહેલા રાહુલે વાયનાડના કલપેટામાં CAA વિરુદ્ધ બે કિલોમીટર લાંબી ‘બંધારણ બચાવો’ માર્ચ પણ યોજી હતી.

કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિને વાયનાડમાં જાહેર રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આ રેલીમાં જણાવ્યું કે નાથૂરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા એકસમાન છે. આ બન્નેની વિચારધારામાં કોઈ અંતર નથી. મોદીમાં હિંમત નથી કે તેઓ જણાવી શકે કે તેમને ગોડસેમાં વિશ્વાસ છે. સભા પહેલા રાહુલે વાયનાડના કલપેટામાં CAA વિરુદ્ધ બે કિલોમીટર લાંબી ‘બંધારણ બચાવો’ માર્ચ પણ યોજી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ