જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારે લાગુ કરેલી કલમ 370ના વિરોધમાં બનાવેલા ગુપકાર ગ્રૂપ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિફર્યા છે.
શાહે કહ્યુ છે કે, આ લોકો વિદેશી શક્તિઓ જમ્મુ અને કાશ્મીરમાં દખલ આપે તેમ ઈચ્છે છે..શાહે પૂછ્યુ હતુ કે, ગુપકર ગેંગ તિરંગાનુ અપમાન કરી રહી છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની આ કાર્યવાહીનુ સમર્થન કરે છે?તેમણે પોતાનુ સ્ટેન્ડ લોકો સમક્ષ સાફ કરવુ જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારે લાગુ કરેલી કલમ 370ના વિરોધમાં બનાવેલા ગુપકાર ગ્રૂપ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિફર્યા છે.
શાહે કહ્યુ છે કે, આ લોકો વિદેશી શક્તિઓ જમ્મુ અને કાશ્મીરમાં દખલ આપે તેમ ઈચ્છે છે..શાહે પૂછ્યુ હતુ કે, ગુપકર ગેંગ તિરંગાનુ અપમાન કરી રહી છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની આ કાર્યવાહીનુ સમર્થન કરે છે?તેમણે પોતાનુ સ્ટેન્ડ લોકો સમક્ષ સાફ કરવુ જોઈએ.