મણિપુર પ્રદેશ કોંગ્રેસ પાર્ટી (એમપીસીસી)ના પૂર્વ અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજમ રવિવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની ઉપસ્થિતિમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ પ્રસંગે કોંથૌજમે કહ્યું કે, આગામી વર્ષે મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને હું તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિતરૂપે કામ કરીશ.
મણિપુર પ્રદેશ કોંગ્રેસ પાર્ટી (એમપીસીસી)ના પૂર્વ અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજમ રવિવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની ઉપસ્થિતિમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ પ્રસંગે કોંથૌજમે કહ્યું કે, આગામી વર્ષે મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને હું તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિતરૂપે કામ કરીશ.