Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્રિપુપરામાં શનિવારે ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમમાં વિપ્લવ કુમાર દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના ત્યાગપત્રના ઘોષણાના એક-બે કલાકની અંદર જ એલાન કરવામાં આવ્યું હતું કે, માણિક સાહા (Manik Saha) ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બનશે. જોકે, બીજેપી સરકારમાં મંત્રી રામપ્રસાદ પોલે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો તેને લઈને ધારાસભ્યો વચ્ચે હંગામો થઈ ગયો હતો. પોલે ત્યાં કેટલીક ખુરશીઓ પણ તોડી નાખી હતી અને બાદમાં મામલો થાળે પડ્યો હતો. 
 

ત્રિપુપરામાં શનિવારે ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમમાં વિપ્લવ કુમાર દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના ત્યાગપત્રના ઘોષણાના એક-બે કલાકની અંદર જ એલાન કરવામાં આવ્યું હતું કે, માણિક સાહા (Manik Saha) ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બનશે. જોકે, બીજેપી સરકારમાં મંત્રી રામપ્રસાદ પોલે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો તેને લઈને ધારાસભ્યો વચ્ચે હંગામો થઈ ગયો હતો. પોલે ત્યાં કેટલીક ખુરશીઓ પણ તોડી નાખી હતી અને બાદમાં મામલો થાળે પડ્યો હતો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ