કોરોના વેક્સીનની અછતને લઈને રાહુલ ગાંધી દ્વારા સરકારની વારંવાર ટીકા કરવામાં આવી રહી છે.તેના પર હવે કેન્દ્રના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યુ છે.
તેમણે કહ્યુ છે કે, લોકોમાં ડર પેદા કરવા માટે અર્થહીન નિવેદનો આપવામાં આવી રહ્યા છે.વેક્સીનની ઉપલબ્ધતા અંગે મને રાજ્ય સરકારો તેમજ નેતાઓના નિવેદન તથા પત્રોથી જાણકારી મળી છે.જે હકીકત છે તેના આધારે સ્થિતિને વધારે રસારી રીતે સમજી શકાય તેમ છે.તથ્ય વગરના નિવેદનો લોકોમાં ડર પેદા કરવા માટે અપાઈ રહ્યા છે.
કોરોના વેક્સીનની અછતને લઈને રાહુલ ગાંધી દ્વારા સરકારની વારંવાર ટીકા કરવામાં આવી રહી છે.તેના પર હવે કેન્દ્રના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યુ છે.
તેમણે કહ્યુ છે કે, લોકોમાં ડર પેદા કરવા માટે અર્થહીન નિવેદનો આપવામાં આવી રહ્યા છે.વેક્સીનની ઉપલબ્ધતા અંગે મને રાજ્ય સરકારો તેમજ નેતાઓના નિવેદન તથા પત્રોથી જાણકારી મળી છે.જે હકીકત છે તેના આધારે સ્થિતિને વધારે રસારી રીતે સમજી શકાય તેમ છે.તથ્ય વગરના નિવેદનો લોકોમાં ડર પેદા કરવા માટે અપાઈ રહ્યા છે.