Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે "આગ કોણ લગાડી રહ્યું છે તે પ્રદર્શનકારીઓને તેમના કપડા પરથી ઓળખી શકાય છે." જે અંગે મમતા બેનેર્જીએ PM મોદી પર તંજ કસ્યો છે, તેમણે પ્રશ્ન પૂછ્યો કે, તમે કેવી રીતે કપડાથી કોઈ ધર્મને ઓળખી શકો છો? તે સિવાય તેમણે કહ્યું કે NRCના ભયથી પશ્ચિમ બંગાળમાં લગભગ 30 લોકોએ આત્મહત્યા કરી છે... તેની જવાબદારી કોણ લેશે ?

PM મોદીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે "આગ કોણ લગાડી રહ્યું છે તે પ્રદર્શનકારીઓને તેમના કપડા પરથી ઓળખી શકાય છે." જે અંગે મમતા બેનેર્જીએ PM મોદી પર તંજ કસ્યો છે, તેમણે પ્રશ્ન પૂછ્યો કે, તમે કેવી રીતે કપડાથી કોઈ ધર્મને ઓળખી શકો છો? તે સિવાય તેમણે કહ્યું કે NRCના ભયથી પશ્ચિમ બંગાળમાં લગભગ 30 લોકોએ આત્મહત્યા કરી છે... તેની જવાબદારી કોણ લેશે ?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ