સોમવારે સાંજે રાજ્યપાલને શિવસેનાના સભ્યો મળ્યા હતા. તેમણે રાજ્યને સ્થિર સરકાર આપવા બે દિવસની મુદત માગી હતી જે રાજ્યપાલે ઠુકરાવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પી.બી. સાવંતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિવસેનાએ કરેલી વિનંતી ઠુકરાવવાનો મહારાષ્ટ્રના ગવર્નરનો નિર્ણય તર્કબાહ્ય અને પક્ષપાતયુક્ત હતો... વિનંતી નકારવા પાછળ કયો તર્ક હતો એ મને સમજાતું નથી.
સોમવારે સાંજે રાજ્યપાલને શિવસેનાના સભ્યો મળ્યા હતા. તેમણે રાજ્યને સ્થિર સરકાર આપવા બે દિવસની મુદત માગી હતી જે રાજ્યપાલે ઠુકરાવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પી.બી. સાવંતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિવસેનાએ કરેલી વિનંતી ઠુકરાવવાનો મહારાષ્ટ્રના ગવર્નરનો નિર્ણય તર્કબાહ્ય અને પક્ષપાતયુક્ત હતો... વિનંતી નકારવા પાછળ કયો તર્ક હતો એ મને સમજાતું નથી.