NCP સાથે બગાવત કરી ભાજપ સાથે સરકાર બનાવવામાં સાથ આપનારા અજિત પવારને 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળામાં ક્લિનચીટ મળી હોવાના સવાલો ઊભા થઈ રહ્યાં છે. કારણ કે સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેના આધાર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજિત પવારને ACBએ ક્લિનચીટ આપી દીધી છે. જોકે આ અંગે હારાષ્ટ્ર ACBએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે 9 કેસ આજે બંધ કરાયા છે તેમાં અજિત પવારનું કોઈ કનેક્શન નથી.
NCP સાથે બગાવત કરી ભાજપ સાથે સરકાર બનાવવામાં સાથ આપનારા અજિત પવારને 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળામાં ક્લિનચીટ મળી હોવાના સવાલો ઊભા થઈ રહ્યાં છે. કારણ કે સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેના આધાર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજિત પવારને ACBએ ક્લિનચીટ આપી દીધી છે. જોકે આ અંગે હારાષ્ટ્ર ACBએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે 9 કેસ આજે બંધ કરાયા છે તેમાં અજિત પવારનું કોઈ કનેક્શન નથી.