Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહાકુંભમાં નાસભાગમાં મોતને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મહાકુંભ હવે મૃત્યુ કંુભ બની ગયો છે. વીઆઇપી લોકોને કુંભમાં યોગી સરકાર દ્વારા વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે જ્યારે ગરીબોને તેમના હાલ પર છોડી દેવાયા છે. કુંભમાં માર્યા ગયેલાના સાચા આંકડા છુપાવાઇ રહ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ