'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર 'મહા' વાવાઝોડું વેરાવળથી 540 કિમી દુર અરબી સમુદ્રમાં છે. 4 તારીખે એટલે આગામી બે દિવસમાં મહા વાવાઝોડું ખૂબ જ તીવ્ર બનશે.જે 4 નવેમ્બર બાદ તે નબળું પડતું રહેશે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે. જોકે ગુજરાત પર આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ નથી પરંતુ ભારે વરસાદ વરસી શકે છે.
'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર 'મહા' વાવાઝોડું વેરાવળથી 540 કિમી દુર અરબી સમુદ્રમાં છે. 4 તારીખે એટલે આગામી બે દિવસમાં મહા વાવાઝોડું ખૂબ જ તીવ્ર બનશે.જે 4 નવેમ્બર બાદ તે નબળું પડતું રહેશે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આવશે. જોકે ગુજરાત પર આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાઓ નથી પરંતુ ભારે વરસાદ વરસી શકે છે.